સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

જામજોધપુરના ધુનડા સતપુરણધામ આશ્રમની મુલાકાતે ભાજપ અગ્રણી

જામજોધપુર : તાલુકાના ધુનડા ગામે આવેલ સતપુરણધામ આશ્રમની મુલાકાતે જામનગર જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના મહામંત્રી એમ.ડી.મકવાણા પધારેલ અને પુ. જેન્તી રામબાપાના આર્શિવાદ મેળવેલ હતા.

(12:07 pm IST)