સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 6th July 2022

કોડીનારમાં બારે મેઘ ખાંગા થતા-રાજકોટથી દિવ જતી તમામ બસો-રૂટ કેન્‍સલ કરાયા

કોડીનાર-સૂત્રાપાડામાં એક રાતમાં ૧૦-૧૦ ઇંચ વરસાદ ખાબકતા રસ્‍તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે...ડાયવર્ઝન નદીમાં ફેરવાઇ ગયા છેઃ દરમિયાન દિવથી આવતી બસો કોડીનાર પાસેના ગામ નજીક ઘોડાપુરને કારણે ભારે પાણી ભરાતા તમામ બસો અટવાઇ છેઃ જેના પરીણામે રાજકોટથી આજે દિવ રૂટની તમામ બસો ૧૧-૪પ/૧ર-૪પ અને સાંજે ૭-૪પ ની બસો રદ્દ કરી નખાઇ છે.

(3:06 pm IST)