સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

રાજકોટ રક્ષાબંધના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઇન્દ્રનીલ રાજયગુરૃને નિમંત્રણ આપતુ રાજગોર બ્રાહ્મણ યુથ કલબ

ગિરનાર તીર્થ ખાતે જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મ.સા. પૂ. પંન્યાસપ્રવર પદ્મદર્શન વિજયજી મ.સા.ની પાવન મિશ્રા

.. જુનાગઢ : રાજકોટ રાજગોર બ્રાહ્મણ યુથ કલબના ચેરમેન બંકીમ મહેતા તથા પ્રમુખ સંજય દવે અને તેમની ટીમના કશ્યપ દવે અલ્પેશ રવિયા, કેતન બોરીસાગર, જતીન મહેતા, નૈમીશ શીલુ દિનેશ બોરીસાગર સહિતનાએ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરૃની મુલાકાત લઇ આગામી તા. ૧૧ ના રોજ રક્ષાબંધન પર્વે રાજકોટના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયા રોડ ખાતે બપોરે ૪ થી ૭ લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે ૭ થી ૯ ભોજન પ્રસાદ લેવા માટે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યુ હતું. ઉપરોકત તસ્વીરમાં આપના નેતા  ઇન્દ્રનીલભાઇને નિમંત્રણ આપતા બંકિમભાઇ અને સંજયભાઇ અને તેની સમગ્ર ટીમ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(4:34 pm IST)