સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th August 2022

ભયનું વાતાવરણ નાબૂદ કરીશું ,વેપારીઓને સન્માન આપીશું ,રેઇડ રાજ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું,વેટ એમનેસ્ટે સ્કીમ, બધા વેટ રિફંડ છ મહિનામાં આપશે ,વેપારીઓની એડવાઈઝરી બોડી બનાવીશું : અરવિંદ કેજરીવાલની જામનગર ખાતે જાહેરાત

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રીનો જામનગર ખાતે વેપારીઓ સાથે સંવાદ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ :આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે જામનગર ખાતે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો અને અરવિંદ કેજરીવાલે જામનગર સહિત ગુજરાતવાસીઓને પાંચ ગેરંટી આપી છે.

         ગુજરાતના વેપારીઓને જામનગરથી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પાંચ ગેરંટી આપી છે.જેમા ભયનું વાતાવરણ નાબૂદ કરીશું ,વેપારીઓને સન્માન આપીશું ,રેઇડ રાજ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું,વેટ એમનેસ્ટે સ્કીમ, બધા વેટ રિફંડ છ મહિનામાં આપશે.વેપારીઓની એડવાઈઝરી બોડી બનાવીશું.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(6:25 pm IST)