જામનગરમાં દશેરાએ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શસ્ત્રપૂજન
જામનગરઃ જામનગરમાં વિજયા દશમીના પાવન પર્વે પવનચક્કી ચોકમાં શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શષા પૂજન કરવામાં આવ્યું હતું. શષા પૂજન કાર્યક્રમમાં સૂર્યમુખી હનુમાનજી મંદિરના પૂજારી સચિનભાઈ અગ્રાવતે શાષાોકત વિધિથી શષા પૂજન કરાવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સુબ્રમણયમભાઈ પિલ્લે, નગર સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, જિલ્લા પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલભાઈ કારસરીયા, ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, બજરંગ દળના જિલ્લા સંયોજક હિરેનભાઈ ગંઢા, સહ સંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, વિદ્યાર્થી સંયોજક નવનીતભાઈ હેડાવ, મહિલા વિભાગના સંયોજીકા હીનાબેન અગ્રાવત, વર્ષાબેન નંદા, દુર્ગાવાહિનીના તોહાબા ચૌહાણ સહિતના હોદ્દેદાર અગ્રણીઓ કાર્યકરોએ શષા પૂજન કર્યું હતું.(તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણીઃ જામનગર)