News of Monday, 6th December 2021
શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા એ ખોડલધામ ખોડલ માતા અને વીરપુર જલારામ બાપા ના દર્શન કર્યા
જેતપુર :શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા એ આજે કાગવડ ખોડલધામ ખાતે ખોડલ માતા ના દર્શન કરી વીરપુર જલારામ બાપાના દર્શન કર્યા હતા અને આ દર્શન કરી ધન્યતા અનુભવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખુશી વ્યક્ત કરી રાજીપો વ્યક્ત કર્યો હતો
આ પ્રસંગે મંત્રી સાથે અગ્રણી ગોરધન ભાઈ ધામેલિયાં અને ટ્રસ્ટી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
(11:05 pm IST)