News of Tuesday, 6th December 2022
પ્રભાસ પાટણના ગીતા મંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી
પ્રભાસ પાટણ : પ્રભાસ તીર્થનું ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કળષ્ણએ નિજધામ પ્રસ્થાન કર્યું એ પાવન ભૂમીમા આવેલ ગીતા મંદિર ખાતે ગીતા જયંતી ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર તથા સોમનાથ સંસ્કળત યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા ગીતાજીના ગ્રંથનું વિશેષ ભાવથી પૂજન-આરતી, કરવામાં આવેલ. સોમનાથ સંસ્કળત યુનિવર્સિટીના તથા સોમનાથ સંસ્કળતᅠપાઠશાળાનાં ઋષિકુમારો દ્વારા ગીતાજીના પાઠ કરવામાં આવેલ. (તસ્વીર : દેવાભાઈ રાઠોડ, પ્રભાસ પાટણ)
(12:07 pm IST)