સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 7th April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 65 કેસ નોંધાયા : વધુ 30 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 65 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 30 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 2,07,028 સેમ્પલ લેવાયા છે

(9:20 am IST)