News of Thursday, 7th July 2022
કેશોદ રાજપુત યુવા સંઘના હોદ્દેદારોની વરણી
કેશોદ : તાલુકા રાજપુત યુવા સંઘના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. તેમાં પ્રમુખ તરીકે કોયલાણાના સિદ્ધરાજસિહ રતનસિંહ રાયજાદાની વરણી કરવામાં આવી હતી. સિદ્ધરાજસિંહ રાયજાદાના હંમેશા સેવાકિય પ્રવળત્તિઓમાં હંમેશા તેમની હાજરી હોય જ છે અને કેશોદ શહેરમાં સારી એવી નામના ધરાવે છે.
(12:11 pm IST)