સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 7th July 2022

પોરબંદરમાં અર્જુનભાઇ મોઢવાડીયા આવતીકાલે લોક પ્રશ્નો સાંભળશે

પોરબંદર તા. ૭ : શહેરી વિસ્‍તાર તેમજ આજુબાજુના ગામડાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવતીકાલે લોકોના પ્રશ્નો સાંભળશે

આવતી કાલે તા.૮ નેશુક્રવારના રોજ સવારે ૧૧ કલાકેથી બપોરે ૧ વાગ્‍યા સુધી પોરબંદર કોંગ્રેસ કાર્યાલય સુદામા ચોક ખાતે ઉપસ્‍થિત રહી અર્જુનભાઇ મોઢવાડીયા લોકોના પ્રશ્નો સાંભળશે.

(1:25 pm IST)