News of Friday, 7th August 2020
જામનગર શહેરમાં કોરોનાનો હાહાકાર : અત્યારે તંત્ર દ્વારા 42 કેસ જાહેર કરાયા
વાલ્કેશ્વરી, દરબારગઢ, બેડીગેટ, હાલાર હાઉસ, પટેલ વાડી, દિગ્વિજય પ્લોટ, ઇન્દિરા કોલોની, લીમડાલેન સહિતના વિસ્તારોમાં કોરોના કેસ
જામનગર: શહેરમાં કોરોનાનો હાહાકાર મચાવ્યો છે અત્યારે તંત્ર દ્વારા 42 કેસ જાહેર કરાયા છે જેમાં વાલ્કેશ્વરી,દરબારગઢ,બેડીગેટ,હા
લાર હાઉસ,પટેલ વાડી ,દિગ્વિજય પ્લોટ,ઇન્દિરા કોલોની,લીમડાલેન સહિતના વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા છે
(9:37 pm IST)