News of Thursday, 6th October 2022
બાબરા તાપડીયા આશ્રમના મહંત ધનશ્યામ દાસ બાપુના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઇ
હીતેનભાઇ જસાણી પરીવાર દ્વારા પુજ્ય બાપુને રામચંદ્ર જીનો શ્રૂગાર ધરાવી આશીર્વાદ મેળવ્યા
બાબરાના તાપડીયા આશ્રમના મહંત ધનશ્યામ દાસ બાપુના પ્રાગટ્ય દિવસની ઉજવણી સાદગી સાથે કરવામાં આવી હતી પૂજ્ય સંત શ્રી ધનશ્યામદાસ બાપુના નિરોગી અને લાંબા આયુષ્ય માટે માર્કન્ડ પૂજા કરવામાં આવી હતી બાપુ ના શિષ્ય હિતેનભાઇ જસાણી પરીવાર બાબરા હાલ સુરત દ્વારા પરમ પૂજ્ય શ્રી ધનશ્યામ દાસ બાપુ ને શ્રીરામચંદ્ર જીનો શ્રૂગાર ધરાવી આશીર્વાદ મેળવ્યા હતા અને બાપુ ના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી
(1:16 am IST)