સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

જામનગરમાં ફરી કોરોના બેફામ બન્યો : નવા 50 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે, શહેરમાં આજે શહેરમાં કોરોનાનો નવા 50 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી,અત્યાર સુધીમાં કુલ 5.98.548 સેમ્પલ લેવાયા છે

 

(6:52 pm IST)