સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th January 2022

જામજોધપુર પંથકમાં કોરોનાના કેસમાં ફરી વધારો : આજે વધુ ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતાં લોકોમાં ચિંતા વ્યાપી

જામજોધપુર પંથકમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે, પંથકમાં આજે વધુ ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતાં લોકોમાં ચિંતા વ્યાપી છે

 

(7:54 pm IST)