સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 8th September 2020

જામનગર ગ્રેઈન માર્કેટની જાણીતી પેઢી રૂગનાથ ત્રીકમદાસ બદીયાણી એચ,આર,એન્ડ સન્સ વાળા જગદીશભાઈ બદીયાણીનું નિધન : કોરોનાંથી સંક્રમિત હોવાથી હોસ્પિટલમાં હતા દાખલ

જામનગર : જામનગર ગ્રેઈન માર્કેટની જાણીતી પેઢી રૂગનાથ ત્રીકમદાસ બદીયાણી એચ,આર,એન્ડ સન્સ વાળા જગદીશભાઈ બદીયાણીનું  નિધન થયું છે સ્વ,હરિદાસ રૂગનાથ બદીયાણી ના પુત્ર જગદીશભાઈનું 75 વર્ષની વયે નિધન થયું છે ગુજારનાર જગદીશભાઈને કોરોના થયો હોવાથી હોસ્પિટલમાં દાખલ હતા જોકે તેઓનું મૃત્યુ કોરોનાથી થયું કે કેમ એ હજુ સ્પષ્ટ થયું નથી

(9:39 pm IST)