News of Friday, 8th October 2021
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગોરખનાથ મંદિર પર વીજળી પડી : ઘુમ્મટને નુકશાન
જૂનાગઢના ગિરનાર પર્વત પર ગોરખનાથ મંદિર પર વીજળી પડી છે, ઘુમ્મટને નુકશાન થયાના હેવાલ મળે છે વધુ વિગત મેળવાઈ રહી છે
(10:49 pm IST)