News of Friday, 8th October 2021
જસદણમાં ''ઘોઘો'' હજુ વિસરાયો નથીઃ નવરાત્રીમાં બાળકો નીકળ્યા
(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા.૮ : સમયના વહેણમાં ધીમે ધીમે ઘણુ લુપ્ત થતું જઇ રહ્યું છ.ે પણ જસદણમાં નવરાત્રીના પ્રારંભે જ બાળકો થાળીમાં માટીના ઘોઘા બનાવી ઘોઘા...ઘોઘા ઘોસલા હાથીભાઇના વિસલા જેવું ગાન કરી દુકાને અને ઘરોમાં જઇ રહ્યા છ.ે લોકો પણ ચલણી સિક્કા આપી બાળકોને રાજીપો વ્યકત કરી રહ્યા છે.
(11:43 am IST)