News of Wednesday, 8th December 2021
જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા ની પુત્રીનો જૂની બીમારીથી કંટાળીને આપધાત
(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા ની પુત્રી એ જૂની બીમારી સબબ આત્મહત્યા કરતા પૂર્વ મંત્રી હકુભા તથા ભાજપના આગેવાનો હોસ્પિટલે પહોંચ્યા હતા.
(12:19 pm IST)