સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

જામનગર શહેરમાં જીતુભાઇ લાલના પરિવાર સહીત 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા :આજે એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં આજે શહેરમાં જાણીતા અગ્રણી જીતુભાઇ લાલના પરિવારને કોરોના વળગ્યો છે આજે જીતુભાઇ લાલ પરિવાર સહીત નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી,અત્યાર સુધીમાં કુલ 5.75,479 સેમ્પલ લેવાયા છે

 

(7:24 pm IST)