સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th June 2022

દ્વારકાધીશ ભગવાનને આંબાનો મનોરથ

દ્વારકાઃદ્વારકા જગતમંદિરે આજે આંબાનો મનોરથ સાથેના અલભ્‍ય શ્રૃંગાર દર્શન પુજારી વૈભવ પરસોતભાઇ ઠાકર દ્વારા કરવામાં આવ્‍યા હતા. દર્શનનો મોટી સંખ્‍યામાં ભાવિકોએ લાભ લીધો હતો. (અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્‍વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(4:54 pm IST)