સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 9th September 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 61 એક્ટિવ કેસ

 

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 16 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 61 એક્ટિવ કેસછે અત્યાર સુધીમાં કુલ 55914 સેમ્પલ લેવાયા છે .

(1:06 am IST)