સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 9th September 2020

જામનગરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 91 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 104 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : વધુ એકનું મોત : હાલમાં 280 એક્ટીવ કેસ

જામનગર : જામનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 91 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 104 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે આજે વધુ એક દર્દીનું મોત થતા કુલ મૃત્યુઆંક 17 થયો છે હાલમાં 280 એક્ટીવ કેસછે અત્યાર સુધીમાં 53541 સેમ્પલ લેવાયા છે 

(6:44 pm IST)