News of Saturday, 10th April 2021
જેતપુરમાં કોરોના બેકાબૂ બનતા શનિ, રવી સંપૂર્ણ બંધ અને બાકીના દિવસોમાં સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી બંધ પાળશે
(કેતન ઓઝા દ્વારા) જેતપુર:::જેતપુરમાં કોરોના બેકાબૂ બનતો જતો હોય તેને અંકુશમાં લાવવા વેપારીઓએ આવકાર દાયક નિર્ણય કર્યો છે.
શનિ, રવી સંપૂર્ણ બંધ અને બાકીના દિવસોમાં સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી બંધ પાળશે.
(1:13 pm IST)