News of Monday, 10th May 2021
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અનોખો શણગારઃ
વાંકાનેર : બોટાદ જિલ્લાના સુપ્રિધ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં આવેલ જગ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ચૈત્ર માસ છેલ્લો શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના નિજ મંદિરમાં દાદાને અનોખો શણગાર કરવામાં આવેલ હતો.
(11:40 am IST)