સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

જેતપુરમાં તબીબ અને સ્ટાફ પર હુમલાના ઘેરા પડઘા : આજે મધરાતથી તમામ ખાનગી હોસ્પિટલો ત્રણ દિવસ માટે બંધ રાખવા જેતપુર IMA નો નિર્ણંય

જેતપુર : જેતપુરમાં તબીબ અને સ્ટાફ પર હુમલાના ઘેરા પડઘા પડ્યા છે આજે રાત્રે 12 વાગ્યાથી શહેરની  તમામ ખાનગી હોસ્પિટલો ત્રણ દિવસ માટે બંધ રાખવા જેતપુર IMA દ્વારા નિર્ણંય લેવાયો છે તબીબ અને સ્ટાફ પર હુમલાનો યોગ્ય નિરાકરણ નહિ આવતા તબીબ આલમમાં ભારે રોષ ફેલાયો છે અને આજે મધરાતથી તમામ ખાનગી હોસ્પિટલો બંધ રાખવા  જેતપુર IMA દ્વારા નિર્ણંય લેવાયો છે .

(10:33 pm IST)