સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

ગોંડલમાં અન્નક્ષેત્રોમાં રસપુરીનો જમણવાર

ગોંડલ : ૧૦૦ વર્ષથી અવિરત ચોરડી દરવાજા અનાથ અન્નક્ષેત્રમાં ભેદભાવ વગર ભુખ્યાને ભોજન આપવાની સેવા થઇ રહી દાતાઓ અને હિતેશભાઇ દવે અને કમલેશભાઇ દેસાઇના સહયોગથી રસપુરી, દાળ, ભાત, શાકનું ૬૦ જેટલા લોકોને ભોજન કરાવ્યુ હતુ.(તસ્વીર : હરેશ ગણોદીયા, ગોંડલ)

(11:54 am IST)