સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

જામનગર શહેરમાં કોરોના ધીમો પડ્યો : નવા 15 પોઝીટીવ કેસ : વધુ 42 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના ટાઢો પડ્યો છે,આજે કોરોનાના નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 42 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.03.848 સેમ્પલ લેવાયા છે

(6:11 pm IST)