સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર ઘટ્યો :નવા 4 કેસ નોંધાયા : વધુ 11 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,95.282 સેમ્પલ લેવાયા છે

(6:12 pm IST)