News of Thursday, 11th August 2022
માળિયાના નવલખી બંદરે ૩ નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ.
માળિયાના નવલખી બંદરે આજે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ફૂંકાતા પવનને ધ્યાને લઈને ૩ નંબરનું સિગ્નલ મુકાયું છે
નવલખી બંદરે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે તેમજ તકેદારી રાખવા પણ જાણવું છે સાથે જ નવલખી બંદરના અધિકારીઓ પણ તકેદારીના તમામ જરૂરી પગલા લઇ રહ્યા છે
(1:07 am IST)