સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th August 2022

માળિયાના નવલખી બંદરે ૩ નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ.

માળિયાના નવલખી બંદરે આજે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ફૂંકાતા પવનને ધ્યાને લઈને ૩ નંબરનું સિગ્નલ મુકાયું છે

નવલખી બંદરે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી છે તેમજ તકેદારી રાખવા પણ જાણવું છે સાથે જ નવલખી બંદરના અધિકારીઓ પણ તકેદારીના તમામ જરૂરી પગલા લઇ રહ્યા છે

(1:07 am IST)