સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

પૂ. ભારતીબાપુએ છેલ્લે શનિવારે રાત્રે ભોજન લીધુ'તું

પૂ. ભારતીબાપુએ છેલ્લે શનિવારે રાત્રે ભોજન લીધુ'તું

રાજકોટઃ. મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુ અમદાવાદ ખાતે કોરોના પોઝીટીવ આવ્યા બાદ ગઈકાલે સવારે બ્રહ્મલીન થયા છે. પૂ. ભારતીબાપુએ શનિવારે રાત્રે ભોજન લીધુ હતું. જેનો વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. પૂ. ભારતીબાપુ ભોજન લેતા તસ્વીરમા નજરે પડે છે.

(2:06 pm IST)