સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th April 2021

જામનગરમાં સમાજની વાડીઓ કલેકટરે હસ્તગત કરવા કાર્યવાહી આરંભી

સમાજનીવાડીના સંચાલકોને ફોનથી વાડી 30 તારીખ સુધીના તમામ બુકિંગ રદ કરવા અપાઈ સૂચના

જામનગરમાં સમાજની વાડીઓ હસ્તગત કરવા કલેકટર દ્વારા કાર્યવાહી આરંભાઈ છેજામનગરની  નાની-મોટી જ્ઞાતિ સંસ્થાઓ પાસેથી સમાજ વાડીઓ સંચાલકો પાસેથી આકસ્મિક રીતે લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે સમાજની વાડીના સંચાલકોને ફોનથી વાડી 30 તારીખ સુધીના તમામ બુકિંગ રદ કરવા  સૂચના અપાઈ છે

(8:47 pm IST)