News of Saturday, 12th June 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર ઘટ્યો :નવા 6 કેસ નોંધાયા : વધુ 19 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,95.894 સેમ્પલ લેવાયા છે
(6:21 pm IST)