સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

પોરબંદરમાં માછીમારોની સુખાકારી માટે પ્રાર્થના

 પોરબંદરઃ આવનારૂં વર્ષ માછીમારો માટે સુખ, શાંતિ અને સમૃધ્‍ધિ વારૂ બની રહે તે પ્રાર્થના સાથે (નાળિયેરી પૂર્ણિમા) રક્ષાબંધનના પવિત્ર દિવસે દરિયાદેવનું પુજન ગુજરાત પ્રદેશ માછીમાર સેલ ભારતીય જનતા પાર્ટીના સભ્‍યો મહેન્‍દ્રભાઇ જુંગી, હર્ષિતભાઇ શિયાળ, પ્રવિણભાઇ ખોરાવા અને સાગરપુત્ર સમન્‍વયની ટીમ દ્વારા અશમાવતી ઘાટ ખાતે કરવામાં આવેલ તે તસ્‍વીર.

(1:57 pm IST)