News of Thursday, 12th November 2020
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર: જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 38 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,13,684 સેમ્પલ લેવાયા છે
(8:49 pm IST)