સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,કેશોદમાં 4 કેસ, વંથલીમાં 2 કેસ,માળીયા અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે  જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 17 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 1 કેસ,કેશોદમાં 4 કેસ, વંથલીમાં 2 કેસ,માળીયા અને માણાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:53 pm IST)