સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

લોધીકાનાં ખીરસરાના અકિલાના પ્રતિનિધી બી.એમ. ગોસાઇએ વેકિસન લીધી

ખીરસરા : તા.૧૧/૪ થી ૧૪/૪ સુધી  વડા-ધાન  નરેન્દ્રભાઈ મોદી એ વેકિસન  ઉત્સવ ઉજવણી  કરવા જણાવેલ તો અત્યારે વેકિસન ઉત્સવ ઉજવણી ચાલી રહેલ છે તો ૪૫ વર્ષના યુવાનો વધુને વધુ વેકિસન ઉત્સવ ઉજવણી મા ભાગ લે તેવી   યુવાનોને વિનંતી કરીને લોધીકાના ખીરસરાના ''અકિલા''ના પ્રતિનિધી બી.એમ. ગોસાઇએ વેકિસન લીધી હતી.

(11:38 am IST)