News of Thursday, 13th May 2021
પૂજ્ય બજરંગદાસ બાપાનાં અનન્ય સેવક જયેશભાઈ સોઢાનું દુઃખદ અવસાન: કોરોનાએ જીવનદીપ બૂઝાવ્યો
જામ જોધપુર- કડબાલનાં લોહાણા અગ્રણી અને પૂજ્ય બજરંગદાસ બાપાનાં અનન્ય સેવક અને મુક દાતા જયેશભાઈ ભરતભાઈ સોઢાનું કોરોનાથી દુઃખદ અવસાન થયેલ છે. ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે.
(9:34 pm IST)