News of Sunday, 13th June 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર ઘટ્યો :નવા 4 કેસ નોંધાયા : વધુ 8 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે , આજે કોરોનાના નવા 4 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,96.574 સેમ્પલ લેવાયા છે
(8:16 pm IST)