સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th June 2022

જામનગર જીલ્લાના જામજોધપુર માર્કેટ યાર્ડમાં મગફળી વરસાદી પાણીમાં વહેતી થઈ હતી, જામજોધપુરમાં આજે ધોધમાર વરસાદના કારણે યાર્ડમાં 400 ગુણી ઉપર મગફળી તણાઈ ગઈ હતી, જામજોધપુર માર્કેટયાર્ડના સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હોવા છતાં તકેદારી ન રખાતા મગફળીની જણસીને ભારે નુકસાન થયું છે.

(6:04 pm IST)