News of Tuesday, 13th July 2021
જામનગરમાં 18 વર્ષથી ઉપરના લોકોને કોવીશીલ્ડ માટે 17 જેટલા કેન્દ્રો અને કોવેક્સિન માટે 3 કેન્દ્રો પર સવારે 9 થી સાંજે 6 સુધી રસીકરણ થશે
ક્યાં વેક્સિનેશન સ્થળ થશે નજીક : જુઓ સંપૂર્ણ સરનામાં સાથેની માહિતી
જામનગરમાં 18 વર્ષથી ઉપરના લોકોને કોવીશીલ્ડ માટે 17 જેટલા કેન્દ્રો અને કોવેક્સિન માટે 3 કેન્દ્રો પર સવારેઃ 9થી સાંજે 6 સુધી રસીકરણ થઇ શકશે ,જેની સ્થળ સહિતની યાદી આ મુજબ છે
(11:40 pm IST)