સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th July 2021

વાંકાનેરના માટેલ શ્રી ખોડિયાર માતાજી મંદિરે કુંવારીકાએ માતાજીની વેશભુષા ધારણ કરી

વાંકાનેરઃ શ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધરા ખાતે અષાઢી બીજના રાજકોટના શ્રી શકિત મંડળ દ્વારા આઈ શ્રી ખોડિયાર માતાજી સાથે સાતેય બેનડીયુ સાથે કુંવારીકાએ માતાજીનું અદ્ભૂત રૂપ ધારણ કર્યુ હતુ. અસંખ્ય ભાવિકો દ્વારા ધજા બપોરે ચડાવવામાં આવી હતી અને અન્નકોટ દર્શન યોજાયા હતા.

(11:41 am IST)