News of Friday, 13th November 2020
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 37 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,15,135 સેમ્પલ લેવાયા છે
(7:16 pm IST)