સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

મુકતાનંદબાપુ જેતપુરમાં

 જૂનાગઢ : શ્રી સ્વામિનારાયણ મંદિર જેતપુરને આંગણે મહા મહોત્સવ અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખશ્રી પૂજય મુકતાનંદ બાપુશ્રી પધારેલ જેમનું સ્વાગત પૂજ્યશ્રી નીલકંઠચરણદાસજી સ્વામીજી દ્વારા કરવામાં આવેલ. એક મહા મહોત્સવમાં બે બે મહાન સંતોના દર્શન આર્શીવચન મેળવી ખમીરવંતા રાજગોર સમાજની સંત વીરતાને વંદન ને પાત્ર છે. પૂજય મુકતાનંદ બાપુશ્રીએ પોતાનું ઉદબોધન આશીર્વાદ પણ સમગ્ર સભાને પાઠવેલ જે ધન્યતાને પાત્ર છે.

(1:31 pm IST)