સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

જૂનાગઢના શ્રી જટાશંકર મહાદેવની જગ્યામાં પરશુરામ ભગવાનની પુજાવિધી

જૂનાગઢ : જટાશંકર મહાદેવની જગ્યામાં આવેલ પરશુરામ ભગવાનની પુજા વિધી કરતા ત્યાનાં મહંત શ્રી પુર્ણાનંદબાપુ ચેતનભાઇ શાસ્ત્રી, યોગીભાઇ પઢિયાર, હસુબાપાના દિકરા જોશી, ભુપતભાઇ શેઠીયા, પરેશભાઇ વ્યાસ જોડાયા હતા. (અહેવાલ :વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:00 pm IST)