News of Friday, 14th May 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 3 દર્દીઓના મોત : નવા 151 કેસ નોંધાયા : વધુ 306 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 3 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 151 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 306 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,67,081 સેમ્પલ લેવાયા છે
(6:19 pm IST)