સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 3 દર્દીઓના મોત : નવા 151 કેસ નોંધાયા : વધુ 306 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 3 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 151 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 306 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,67,081 સેમ્પલ લેવાયા છે

 

(6:19 pm IST)