સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણામા સમસ્ત સચદેવ ઝાખરિયા પરિવાર દ્વારા સુરાપુરા ડાડા ની પછેડી નું આયોજન

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા મુકામે સમસ્ત સચદેવ ઝાખરિયા પરિવાર દ્વારા સુરાપુરા ડાડા ની પછેડી નું આયોજન કરેલ છે.
    નંદાણા મુકામે સમસ્ત સચદેવ ઝાખરિયા પરિવાર દ્વારા સુરાપુરા ડાડા ની પછેડી નું આયોજન દ્વારકા જામનગર હાઇવે, ઉપર , નંદાણા , ગૌશાળા ની બાજુમાં તા. ૧૬-૫-૨૨ સોમવાર, વૈશાખ સુદ પૂનમ આયોજન કરેલ છે.
સમય બપોરે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી
  સમસ્ત સચદેવ ઝાખરિયા પરિવારે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.વધુ મહિતી માટે
અમુભાઈ સચદેવ : ૭૨૦૩૦૭૬૯૬૧
ભીખુભાઈ ઝાંખરિયા : ૬૩૫૫૭૭૩૮૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે
 

 

 

(2:22 pm IST)