સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th June 2022

જોડિયામાં પૂ.ભોલેબાબાજીની પુણ્‍યતિથિ નિમિતે સાફસફાઇ

વાંકાનેરઃ જોડિયા ખાતે આવેલ શ્રી ઉદાસીન સંત કુટિર, રામવાડી  મા ૫.પૂ.સંતશ્રી ભોલેબાબાજીની (૩૬મી પુણ્‍યતિથિ મહોત્‍સવ)ની ઉજવણી હોય જોડિયાના ઉપ સરપંચ હેમલપરી ગોસાઇ તથા જોડિયા હોમગાર્ડના તમામ કર્મચારી દ્વારા આજે વહેલી સવારે રામવાડીના વિશાળ ગ્રાઉન્‍ડને સફાઇ કરવામાં આવેલ અને જોડિયાના તમામ હોમગાર્ડએ આ સેવા બજાવેલ હતી.

(11:42 am IST)