સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના ટાઢો પડ્યો : આજે એકપણ નવો કેસ નહીં :વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે એકપણ નવો કેસ નોંધાયો નથી જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.18.539 સેમ્પલ લેવાયા છે

(6:42 pm IST)