સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 14th September 2021

અમરેલી ધારીના ખોડિયાર ડેમના 5 દરવાજાઓ 2-2 ફૂટ ખોલવામાં આવ્યા,નીચાણવાળા અમરેલી અને ભાવનગરના 43 ગામોને એલર્ટ કરાયા

અમરેલી ધારી ના ખોડિયાર ડેમના 5 દરવાજાઓ 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે ,નીચાણવાળા અમરેલી અને ભાવનગર ના  43 ગામોને એલર્ટ કરાયા છે

(9:48 pm IST)