News of Tuesday, 14th September 2021
અમરેલી ધારીના ખોડિયાર ડેમના 5 દરવાજાઓ 2-2 ફૂટ ખોલવામાં આવ્યા,નીચાણવાળા અમરેલી અને ભાવનગરના 43 ગામોને એલર્ટ કરાયા
અમરેલી ધારી ના ખોડિયાર ડેમના 5 દરવાજાઓ 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે ,નીચાણવાળા અમરેલી અને ભાવનગર ના 43 ગામોને એલર્ટ કરાયા છે
(9:48 pm IST)