સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th October 2020

જૂનાગઢ જિલ્લામા કોરોનાના નવા 41 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ અને માંગરોળમાં 5-5 કેસ,માળિયામાં 3 કેસ,મેંદરડા અને વંથલીમાં 2-2 કેસ, ભેસાણ, માણાવદર અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામા આજે કોરોનાના નવા 41 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે
 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 41 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 10 કેસ, ગ્રામ્યમાં 1 કેસ, કેશોદ અને માંગરોળમાં 5-5 કેસ,માળિયામાં 3 કેસ,મેંદરડા અને વંથલીમાં 2-2 કેસ, ભેસાણ, માણાવદર અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(7:37 pm IST)